Wednesday, 7 May 2014

જુદાં જુદાં રોગ માં ઘરેલું ઉપચાર

જોઈન મી - Sidhdhrajsinh Gohil Padva

દમા
• લસણનો રસ કાઢી ૧૦-૧૫ ટીપા નવશેકા પાણીમાં નાખીને લેવું.
• દમનો હુમલો થયો હોય તો એક પાકું કેળું લઈ તેને દિવાની જયોત પર ગરમ કરી પછી તેને છોલીને મરીનો ભુકો ઉપર ભભરાવીને ખાવાથી આરામ થાય છે.
• બે ચમચી આદુનો રસ મધ સાથે લેવાથી દમમાં રાહત મળે છે.
• રોજ ગાજરનો રસ પીવાથી દમનો રોગ જડમૂળથી મટે છે.
• હળદ, મીરી અને અળદ એ ત્રણેને અંગાલા પર નાંખી ઘુમાડો લેવાથી દમમાં તરત રાહત મળે છે.
• દસ પંસદ લવીંગ ચાવીતે તેનો રસ ગળવાથી દમ મટે છે.
• એલચી, ખજૂર અને દ્રાક્ષ મધ સાથે ચાટવાથી દમ મટે છે.
• દર રોજ થોડી ખજુર ખાઇ ઉપર ગરમ પાણી પીવાથી કફ઼્અ પાતળો થઈને બહાર નીકળી જાય છે અને દમ મટે છે.
• બે ત્રણ સુકા અંજીર સવેરો અને રાત્રે દૂધમાં ગરમ કરીને ખાવાથી કફ઼્અનું પ્રમાણ ઘટે છે. અને દમ મટે છે.
• નાગરવેલના પાનમાં રતીભાર ફ઼્ઉલવેલી ફ઼્અટકડી આવાથી દમ મટે છે.
• અજમો ગરમ પાણી સાથે લેવાથી શ્વાસમાં રાહત થાય છે.
• પંદર વીસ મીરી વાટી મધ સાથે રોજ ચાટવાથી દમ મટે છે.
• તુલસીના રસ ૩ ગ્રામ. આદુનો રસ ૩ ગ્રામ. અમે એક ચમચી મધ સાથે લેવાથી દમ મટે છે.
• ફ઼્ઉલવેલી ફ઼્અટકડી અને સાકર સરખે ભાગે લઈ દિવસમાં યાર વખત અર્ધો તોલો જેટલી ફ઼્આક્વાથી દમ મટે છે.

ખોડો
• પલાળેલી મેથીનો લેપ બનાવીને માથાંના તળીયામાં લગાડવો. એક કલાક રાખીને સાબુથી ઘોઇ નાખવું.
• લીંબુના રસથી વાળ ધોવાથી નાખવું.
• સફ઼્એદ બીટના મુળિયાને પાણીમાં ઉકાળીને માથામાં માલીશ કરવું.
• બે ત્રણ દિવસનું દહીં, લીંબુનો રસ, મધ, વીનેગર, અને આમળાનો રસ પણ ઓડા માટે ઉપયોગી છે.

ઉતરતા વાળ
• નવશેકું ઓલિવ ઓઇસ રાતના લગાડવાથી અને સવેરો વાળ ધોવાથી વાળ ખરતાં ખટકશે.
• ટાલ પડી હોય એ જગ્યાએ કાંદો ઘસવો જ્યાં સુધી કાંદો લાલ રંગનો થાય. પછી એ જગ્યાચે મધ લગાડવ
• આમળાના કટકાને કોપેલના તેલમાં ઉકાળવું. એ તેલ રોજ લગાવવું. આ પ્રયોગ અકસીર છે.
• રાઇના તેલમાં મેંદીના પાનને ઉકાળવા. પાન બળી જાય પછી ગાળી લેવું.

Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home